નિ:શબ્દ ..✍️
એ ..
ખૂબ રૂપાળી ,
આંખોથી પ્રેમ છલકે,
હરપળ અમૃતની હેલી વરસે,
હૈયાની ધડકન મારા માટે ધબકે ,
નિઃશબ્દ એના ગુણ જાગુ' શું વર્ણવે!
સદ્દનસિબ થઈ માતાના ચરણે, નમું હું નતમસ્તકે.
-
સંબંધો ને સાચવવા એક લાગણીઓ નો પિટારો રાખજો,
સમજણ અને સહજતા ના માળિયે એને સાચવી ને રાખજો,
અહમ અને ગલતફહેમી ના અંધકાર થી એને બચાવી રાખજો,
બસ આમજ, સંબંધોને સદા નિ:સ્વાર્થ ભાવ થી કેળવી રાખજો..!-
હૃદયની રમણીયતા.....
અરીસા સામે હૃદયના દ્વાર ખોલી ઝાંખી જોજો ને સાહેબ...
નિઃસ્વાર્થ પ્રેમની સુવાસ જો ફેલાઈ જાય તો.....
"સુંદરતા" આપોઆપ રેલાઈ જશે...-
નિ:સ્વાર્થ સેવા કરવા વાળાની
કિંમત જગત ભલે કરે કે ના કરે.પણ
અદ્રશ્ય શક્તિ તેની કિંમત
ચૂકવવામાં ક્યારેય ભુલ નથી કરતી.
(વાંચેલુ ને અનુભવેલુ )-
જેવો નિસ્વાર્થ પ્રેમ આપડા માં બાપ એ કર્યો હોય એમ જ
આપડે એમની નિસ્વાર્થ સેવા કરવી જોઈ એ ઘડપણ આવતા-
થી કરેલાં કર્મ નો અર્થ કોઈ હોતો નથી..
કોઈ જાને કે ન જાણે પણ પરમાત્મા સર્વ જાને છે.!
ભાવથી કરેલા
કર્મ ધર્મ કે હોય પુણ્ય પણ સાર્થક કરવાં નું રાખજો..
નહીં તર ઉપર વાળા પાસે હિસાબ ચોખ્ખે ચોખ્ખો હશે!
🙏જય શ્રી કૃષ્ણ🙏-
"નિઃસ્વાર્થ"
જગત બધું મિથ્યા છે,જાણે છે બધા તોય,કોઈ નથી થઈ જતું નિ:સ્વાર્થ,
ક્યાં છે કોઈ તૈયાર છોડીને બધા જ દુનિયાના સ્વાર્થ, સાર્થક કરવા પરમાર્થ.
જાણે છે બધા કે મૃગજળ જેવો છે આ સકળ સંસાર,
તોય અકળ મૃગતૃષ્ણાને બુઝાવવા દોડે છે માણસ અનરાધાર.
રહી જવાનું છે બધું અહીંયા જ તોય સંસારિક સુખના બાંધે છે ઘટમાળ,
છોડી દે મનવા મોહ સંસારનો,જા પ્રભુ શરણમાં,પ્રભુ થશે રખવાળ.
નિ:સ્વાર્થ ભાવ થઈ કર માનવ સેવા,એ જ સાચી ભક્તિ છે પરમાત્મની
અપનાવી લે માનવધર્મ,છોડી દે અહં,શોધ પુરી થશે પરમાર્થની.-
જો સેવા જ કરવી હોઈ
તો માં- બાપ ની કરો .
એનાથી મોટું બીજું કોઈ સુખ નથી
જો માં - બાપ ને તરછોડશો
તો આનાથી મોટું પાપ નથી.
નિ: સ્વાર્થ સેવા માં - બાપ ની કરો.-
#Isn't it??
એક ગ્રીક કહેવત છે,
હજાર માણસો ભેગા થઈને પણ,
એક નાગાનાં કપડાં કાઢી શકતા નથી.!
#ચંદ્રકાંત બક્ષી-