बदल जाने दे उसे
संभल जाने दे उसे
कमी रही होगी उसकी समझ में
इस बार रूठ जाने दे उसे-
અહીં, માત્ર દેખાવ વેચાય છે,
તું, ક્યાં આવી ગયી સાદગી લઈને....
દુનિયા છે, આ મતલબથી ભરેલી,
અને તું આવી ગયી લાગણી લઈને..-
મતલબી દુનિયામાં લાગણીના વાવેતર હવે ક્યાં થાય છે ?
મતલબ માટે જ બધા સંબંધો બંધાય છે
આ જીવન રહે તેવા બંધને કોણ જોડાય છે ?
હેત અને પ્રેમ બે પળ માટે દર્શાવાય છે .
સુખ આવે ત્યારે કોઈને યાદ ક્યાં કરાય છે ?
દુ:ખ ઉભું થાય તો પછી મંદિરે જાય છે .
ગરજ પડ્યે તમારી વાહ વાહ લહેરાય છે .
ગરજ મધ્યે તરત જ તમને તરછોડાય છે .
દર્દ વ્યક્ત કરી તો સૌ મુખે હસી ઉભરાય છે ,
આનંદ કિલ્લોલ કરી તો ઈર્ષા વહેરાય છે .
નાની ભૂલ થઈ તો તેને ટીકાથી વગોવાય છે ,
આ કળિયુગમાં જીવવું મોટી કઠણાય છે .
મોહ - માયાની દુનિયામાં મુજથી ના રહેવાય છે ,
ખેદ ભાવના જાગે ત્યારે શ્રી રામ બોલાય છે
સૌ કહે કે જગ છોડો પણ ખુદથી ના છોડાય છે ,
પણ વગર કહ્યું હર કોઈના દિલ તોડાય છે .
#૨૨૩/૩૬૫-
અમે નિસ્વાર્થ માં બાપ ના સંતાન છીએ !
એમને આ મતલબી થવું ન ફાવે !
એમને દિલ થી સંબંધ નિભાવીએ !
વ્હાલા .......
આ સ્વર્થીઓ સાથે આપણું ન જામે !— % &-
My Feelings - My Words :-
તું પણ જાણે છે કે...
મેં તો નિસ્વાર્થ પ્રેમ જ કર્યો હતો,
પણ એનો મતલબ એવો નહોતો કે....
તે મને ખરીદી લીધો હતો !!-
"મતલબ ની વાતો " તો દરેક સમજે જ છે અહીંયા દોસ્ત,
"વાતો નો મતલબ " સમજે, દિલ શોધે છે એને મારું...-
સ્વપ્રની દુનિયામાં રહેવાની આદત છે
હકીકતમાં ઈચ્છું તો મેળવું વિશ્વાસ છે
લોકો શું કહે મારા વિશે એ ફિકર નથી
હું કેવી છું એ ભાન , અન્યને ખબર નથી
ખુશામત કરીને ઈરાદો પૂર્ણ કરાય છે
મતલબીથી નિર્દોષ હૃદય દુભાય છે
વિચારીને કરેલો પ્રેમ સફળ થાય છે
સાચા દિલની પ્રીત હાસ્યને પાત્ર થાય છે .
સામે પક્ષે સંસ્કાર તો ત્યાં અમે સંસ્કારી ,
બસ , જ્યાં દુરચાર ત્યાં અમે દુરાચારી .
પાણીના પાત્ર મુજબ રંગ એમ રહીએ ,
ભલે સંસારના મગજમાં પથ્થર દિલ બની જઈએ .-