हे नाथ !
कभी दिल में उतरो तो जान सकोगे,
कितनी ख़ामोशी से प्रेम करते है हम आपसे |
_Ratan-
નથી શબ્દ કે હું કંઈ બોલી શકું....
આપ એવું કોઈ સત્વ કે જેથી ,
કહ્યા વિના કહી શકું....
લાયક હોઈશ બધે ,
પણ ખબર નહીં ,
તારા લાયક ક્યારે બની શકું ,
ઈશારો તું આપજે કે તારા સુધી પહોંચી શકું...-
હે નેમ!
તારા પ્રત્યેનો મારો
પ્રેમ
તને પામવા માટેનો નથી,
બસ તુજમાં
સમાઈ જવા સુધી
સીમિત છે.-
ओ नेम....!
वो दिन ही क्या..?
जिसमे तुम्हें याद ही न किया हो....।
वो जीवन ही क्या...?
जो तेरा नाम लिए बिना ही गुज़रा हो...।-
"નયણા નેહ ભીનાં"
ગિરનાર તીર્થમંડન બાવીશમાં પ્રભુ શ્રી નેમિનાથ અને રાજિમતી ના લગ્ન, વૈરાગ્ય, અને દિક્ષા નો આખો પ્રસંગ આ કાવ્યમાં પ્રસ્તુત કરવાનો એક વિનમ્ર પ્રયાસ કર્યો છે.🙏
રચના અનુશીર્ષકમાં..!— % &-
नेमजी...!
ये रास्तोका फासला ही मुझे सताता है..!
वरना आंख बंध करु तो तुम्हारा चेहरा मेरे सामने ही होता है...!-
હે નાથ....!
મુજ નયણાંરૂપી આ સરિતા ,
કૈંક એવી રીતે છલકાઈ.....
તારા માટેના સ્નેહની એ
લાગણીઓનું પૂર આવતા ,
હું મનોમન હરખાઈ.....-
Maanti hun ,
tere rastepe chalna aashaan nahi hai ,
Pr log kehte hai utna
kathin bhi nahi hai...
Manzil hai tu agar ,
to kutchh namunkin nahi hai,
Tumko paane ke alava meri koi tamanna nahi hai......-
હે નેમ...!
તારી સ્તવનાથી તારા પ્રત્યેના જે ભાવ થાય છે ને..
એ મારી કલ્પના બહારની વાત છે,
પણ બસ તુજને પામવાની જે આશ છે ને ,
એ ભવોભવની પ્યાસ છે....-