3 JAN 2019 AT 23:56

આપની અશ્રુભીની આંખો જોઈ રડવાનું મન થાય છે,
જીવન કોઈક ને કામ આવે એવું ઘડવાનું મન થાય છે,
ભુલી નહીં શકું આપ સંગ વિતાવેલ એ યાદગાર ક્ષણોને,
એથી એને તસ્વીર બનાવી મારા હ્રદયફલક પર જડવાનું મન થાય છે....

વોરા આનંદબાબુ.....તા.30/12/2010....કોલેજ ના અંતિમ દિવસોમાં...મિત્રો ની યાદ માં લખાયેલ....

- વોરા આનંદબાબુ"અશાંત"