એક ‘પથ્થર ઘસાય છે અને
પગથીયુ બને છે અને
એક પથ્થર ઘડાય છે અને
પરમેશ્વર બને છે
ઘસાવું અને ઘડાવું આ વિશે
સમજ પડી જાય એટલે
જીવન ઉત્સવમય બની જાય...- $@umin ❤️
2 SEP 2020 AT 7:14
એક ‘પથ્થર ઘસાય છે અને
પગથીયુ બને છે અને
એક પથ્થર ઘડાય છે અને
પરમેશ્વર બને છે
ઘસાવું અને ઘડાવું આ વિશે
સમજ પડી જાય એટલે
જીવન ઉત્સવમય બની જાય...- $@umin ❤️