ન રાખો દેખરેખ તો ખીલેલા પુષ્પો પણ ખરી જાય છે,
લાગણીના પ્રવાહમાં ડૂબતું કો' તણખલુંય તરી જાય છે,
એ કબૂલ કે બોલવાથી બગડી શકે કદી સુધારેલી બાજી;
પણ ખામોશીથી તો સંબધો સદાય માટે મરી જાય છે.-
20 OCT 2021 AT 15:47
ન રાખો દેખરેખ તો ખીલેલા પુષ્પો પણ ખરી જાય છે,
લાગણીના પ્રવાહમાં ડૂબતું કો' તણખલુંય તરી જાય છે,
એ કબૂલ કે બોલવાથી બગડી શકે કદી સુધારેલી બાજી;
પણ ખામોશીથી તો સંબધો સદાય માટે મરી જાય છે.-