મા
કદી
અબોલા
લઈ લે તો
જીવાય કેમ ?
સંસાર સાગરે
જીવે કોના આશરે
ભરણપોષણ વિના
થાય કેમ બાળઉછેર ?
સંકલન-રામજીભાઈ રોટાતર "નિર્દોષ"
બાદરગઢ-
બહુમતી ના જોરે કોઈ એક જાતીના વ્યક્તિ ને દબાવવા, હેરાન કરવા તે કંઈ ગુલામી પ્રથાથી ઓછું નથી.
-
હાઈકુ --માયાજાળ
માયાજાળમાં
અટવાણા છૈ અમે
ભવસાગરે
રામજીભાઈ રોટાતર
બાદરગઢ
-
યોગ દિન ----રામજીભાઈ રોટાતર
કેવો બન્યો છે આજે અનેરો સંજોગ,
એકવીસ જૂન અને વિશ્વ યોગ દિન !
આપણે કરીશું યોગ,ભાગશે બધા રોગ .
વિશ્વ મનાવશે આજે વિશ્વ યોગ દિન !
દરરોજ કરતાં જઇએ પ્રાણાયામ,આસન .
હંમેશાં રહેશું નિરોગી, હળવું રહેશે મન !
સાવધ રહો , આહાર, વિહાર, યમ-નિયમમાં ,
પૂરક,રેચક,કુંભક અને સૂર્ય નમસ્કારમાં
આપણે લઇએ સમ ,રોજ કરીશું અમે યોગ .
એકવીસ જૂન યાદ રાખીશું ,અમે બધાં લોક.-
હે
પ્રભુ
પ્રાથૅના
એટલી જ
કે મુજને તું
પરમેશ્વર કે
પિતા રૂપે જ મળે
તો તું જ છત્ર છાયામાં
બાળપણ વીતે શાંતિથી
રામજીભાઈ રોટાતર
બાદરગઢ તા.પાલનપુર-
नाम -रामजीभाई रोटातर "निर्दोष "
गुजरात, बनासकांठा
काव्य -वृक्षारोपण
पेड़, पौधों का करो जतन,
आबाद रहेगा अपना वतन!
ढूंँढना नहीं पड़ेगा ऑकिसीजन,
जब चारोकोर होगा वृक्षारोपण!
हमको देते हैं ये नया जीवन,
कभी फल, फूल और ईंधन !
पृथ्वी पर बचाओगे पर्यावरण,
तो मिलेगा शुद्ध वातावरण!
है "निर्दोष " उसे मत काटो जन,
पांच जून हम पेड़ लगाए सौ जन!
-
શબ્દ વાવેતર એક પરિવાર
ખાસ સ્પર્ધા ફોર્મેટ
નામ----રામજીભાઈ રોટાતર "નિર્દોષ"
પ્રકાર-પધ
શીર્ષક-વૃક્ષનું જતન
🌲 વૃક્ષારોપણ
વૃક્ષ ,વેલાનું કરો જતન,
સમૃદ્ધ રહેશે આપણું વતન.
શોધવો નહીં પડે ઓક્સિજન,
જ્યારે ચારેબાજુ થશે વૃક્ષારોપણ.
આપણને આપે છે નવું જીવન,
ક્યારેક ફળ, ફૂલ અને ઇંધણ .
પૃથ્વી પર બચાવશો પર્યાવરણ ,
તો મળશે શુદ્ધ વાતાવરણ.
"નિર્દોષ"છે તેને મત કાપો માનવ!
પાંચ જૂને સૌ એક વૃક્ષ વાવો માનવ !
મારી આ રચના અપ્રકાશિત અને સ્વરચિત છે.તેની બાંહેધરી આપું છું.
-