વિશ્વમાં સૌથી સુંદર જગ્યાઓ તે જ છે.. જ્યાં માનવી પોહચ્યો જ નથી... -
વિશ્વમાં સૌથી સુંદર જગ્યાઓ તે જ છે.. જ્યાં માનવી પોહચ્યો જ નથી...
-
સારા સંબંધો માં મધુર અને નિર્દોષ છળ રંગ પુરી દે છે.. 👌😊 -
સારા સંબંધો માં મધુર અને નિર્દોષ છળ રંગ પુરી દે છે.. 👌😊
જ્ઞાનથી વ્યક્તિ પામવાની પદ્ધતિ જાણી શકાય છે.જ્યારે પ્રીત/પ્રેમથી તેને પ્રાપ્ત કરી શકાય છે. -
જ્ઞાનથી વ્યક્તિ પામવાની પદ્ધતિ જાણી શકાય છે.જ્યારે પ્રીત/પ્રેમથી તેને પ્રાપ્ત કરી શકાય છે.
अच्छी बातें तो दीवालों पे भी लिखी होती है । 🙂 -
अच्छी बातें तो दीवालों पे भी लिखी होती है । 🙂
ઈર્ષ્યા, ક્રોધ કે નફરત કરનાર વ્યક્તિ એમ ધારે છે કે સામે વાળાને જ નુકશાન થશે. પણ, હકીકતમાં તે પોતાને જ નુકશાન પોહચાડી રહ્યો છે. -
ઈર્ષ્યા, ક્રોધ કે નફરત કરનાર વ્યક્તિ એમ ધારે છે કે સામે વાળાને જ નુકશાન થશે. પણ, હકીકતમાં તે પોતાને જ નુકશાન પોહચાડી રહ્યો છે.
બુદ્ધિ ની તુલનાએ ભાવના માં ક્ષમતાનું પ્રમાણ વધુ છે,. તે માર્ગ ભક્તિનો હોય, કે અધ્યાત્મનો... -
બુદ્ધિ ની તુલનાએ ભાવના માં ક્ષમતાનું પ્રમાણ વધુ છે,. તે માર્ગ ભક્તિનો હોય, કે અધ્યાત્મનો...
અમુક વાતો/વાક્યો તથા શબ્દો બુદ્ધિ દ્વારા સમજીને સ્વીકારી શકાતા નથી.. પણ હૃદય દ્વારા અનુભવી શકાય છે.. -
અમુક વાતો/વાક્યો તથા શબ્દો બુદ્ધિ દ્વારા સમજીને સ્વીકારી શકાતા નથી.. પણ હૃદય દ્વારા અનુભવી શકાય છે..
સંસ્કાર = શુદ્ધિ/પવિત્રતા.આચાર, વિચાર અને વ્યવહારમાં શુદ્ધતા તે સંસ્કાર છે. અને તે જ ચરિત્રવાન છે. -
સંસ્કાર = શુદ્ધિ/પવિત્રતા.આચાર, વિચાર અને વ્યવહારમાં શુદ્ધતા તે સંસ્કાર છે. અને તે જ ચરિત્રવાન છે.
ભય ગણી વખત અભય/સાહસની વાતો કરાવે છે.. -
ભય ગણી વખત અભય/સાહસની વાતો કરાવે છે..
પ્રેમીએ ઉચ્ચારેલા એક શબ્દમાં હજારો સંશોધકોએ કરેલા સંશોધનને પણ નકારવાની શક્તિ હોય છે. -
પ્રેમીએ ઉચ્ચારેલા એક શબ્દમાં હજારો સંશોધકોએ કરેલા સંશોધનને પણ નકારવાની શક્તિ હોય છે.