માનસિકતાને ને જો પોઝિટિવ બનાવી દયો...તો..
મુશ્કિલ માં મુશ્કિલ વ્યવહાર,કામ,સંબધ...
સરળ બનતા જાય ...
ને જીવ થી જીવ મળેલ હોય પણ જો માનસિકતા નેગેટિવ બનતી જાય તો...
જીવથી જીવ જાય પણ ભેગા તો ન જ થાય...
વિચાર જો...
વૃક્ષ...પાણી...વૃક્ષ...
- સરસાવા મુકેશકુમાર વી.
9 MAY 2019 AT 8:26