शिकायतो की पाई पाई जोड़ रखी थी मेने
तुमने मुस्कुरा के सारा हिसाब बिगाड़ दिया ||-
Krishna Joshi
(-krishna joshi1995)
31 Followers · 104 Following
19/9/1995
Joined 24 September 2018
7 JAN AT 15:16
25 OCT 2024 AT 23:42
મૃત્યુ થી ભય ના રાખતા સાહેબ ,
આ જીવન થી ભય રાખો ,
કેમ કે મરી ગયેલો માણસ પાછો નથી આવતો એવાત તો સાચી છે. પણ જીવતોજ માણશ રોજ મરતો હોય એ માણસ કયારે જીવી પણ નથી શકતો .
-
25 OCT 2024 AT 23:34
જ્યાંરે શબ્દો ખૂટતા હતા લખવા માટે
આજે ફરી હૃદય ભર્યું છે એ શબ્દો ને લખવા માટે.
સમય વીતી જાય છે , પણ શબ્દો ખૂટતા નથી ,
કેમ કે એ વીતી ગયેલો સમય , અને અનુભવ જ ફરી એ શબ્દો ને પૂર્ણ કરે છે .-
25 OCT 2024 AT 23:10
જો તમે પારકા લોકો માટે પોતાના લોકો ને રડાવી સકતા હોવ એને દુઃખી કરી સકતા હોવ ,
તો તમે એ માણસ ને ઝીંદગી માં કોઈ દિવસ ખુશ નહિ રાખી શકો .-