કોણ છે જવાબદાર અરે ભાઈ આતો ફક્ત છે પૈસા ના હકદાર
કોણ મરે કોણ જીવે કોણે અહીં પડી છે
નિર્દોષ પ્રજા ભુખ્ખડો ના ટકાવારી માં મરી છે
શું ખબર હતી એ અસંખ્ય પરીવાર ને
કે આજે આ અંતિમ વિદાય છે પરિવાર થી
વેદના નો પત્થર હૈયે મુકી કોઈ સ્વજન ને શોધે છે
ત્યારે રડતી આંખો ને જોઈ ઈશ્વર પણ રોવે છે
અશ્રુઓ નો દરીયો મોરબી ની મચ્છુ માં જઈ મલ્યો
,,કૃષ્ણ,, ને તે દી માણવો ની મદદે માણવ સ્વરુપે જોયા છે
-