9 AUG 2020 AT 8:08

જો માનવી એ ખરેખર "સત્સંગ " કરવો હોય તો "નાના બાળકો " જોડે જવું જોઈએ. તેનાથી સારો & સાચો "સત્સંગ " બીજે કશે જ નહિ મળે.
સત્સંગ મતલબ સત્ એટલે સત્ય, શુધ્ધ, કપટ વિનાનું
સંગ એટલે સંગાથ.મતલબ શુધ્ધ સંગાથ.
બાળકથી વધારે કોઈ જ સત્ય & કપટ વિનાનું નહિ હોય. મોટા ઓ તો યેન કેન પ્રકારે ઇચ્છા ઓ ને મારી ને 'સત્સંગ ' કરાવતા હોય છે. પરંતુ નાના બાળકો જન્મ થી જ 'સત્સંગી ' હોય છે
હેમાંગી

-