21 MAY 2021 AT 18:48

લેખકોને ક્યારેય શબ્દ ઘટતા નથી.
પરંતુ સાહિત્યમાં વાચકો જરૂર ઘટી પડે છે. લેખકના નામને જ તે મટાડી દે છે. જેમ કે સાહિત્યના નામમાં નિપુણ ના હોય.વિચારોને આવકારવાને બદલે જ નામ કાઢી નકારે છે. બસ આજ વાતમાં હજી ગુજરાતી સાહિત્યને પાછળ લઈ જાય છે.
શબ્દની વાણી
ગાયત્રીની સરવાણી

- Gayatri Patel 🖋️GP🖋️