29 JUL 2020 AT 10:47

દરેક નવી સવાર એ નવી જિંદગી છે. આ નવા જીવનમાં આપણે નવું શું કરી શકીએ એ વિચાર આપે છે, કાર્ય કરવા ઊર્જા આપે છે. દરેક નવી સવાર ગઈ કાલે કરેલી ભૂલને સુધારવાની તક આપે છે. દરેક નવી સવાર ભૂતકાળ બનેલા દિવસો માંથી શીખીને આજને સુખમય બનાવવા પ્રેરણા આપે છે.
પારુલ દેસાઈ

-