વિભક્ત કુટુંબ અને માતા -પિતા બંને ના જોબ કરવાના કારણે ઘરમાં "કાર" ની વ્યવસ્થા તો થઈ ગઈ છે
પણ "સંસ્કાર"ની વ્યવસ્થા જાણે મરી ગઈ છે..
અંતે કૈક તો "આકાર"લેય જ છે
પછી છેલ્લે ના થવાનું થાય ને
"હાહાકાર" થાય !- Kumaril Rajput💥
19 APR 2018 AT 15:28
વિભક્ત કુટુંબ અને માતા -પિતા બંને ના જોબ કરવાના કારણે ઘરમાં "કાર" ની વ્યવસ્થા તો થઈ ગઈ છે
પણ "સંસ્કાર"ની વ્યવસ્થા જાણે મરી ગઈ છે..
અંતે કૈક તો "આકાર"લેય જ છે
પછી છેલ્લે ના થવાનું થાય ને
"હાહાકાર" થાય !- Kumaril Rajput💥