"નવી ભોજન પ્રથા" નામ કેમ આપવામા આવ્યુ છે. (શ્રી બી.વી.ચૌહાણ સાહેબ પ્રેરીત )તેવો પ્રશ્ન ગણાના મનમા હશે.
આ પ્રથા વષૉ જુની છે. આપણા રૂષિ મુનિયો વષૉ સુધી અપક્વ આહાર ખાઈને તંદુરસ્ત જીવન જીવતા. ઞણા લોકો કહે છે કાચુ કંઈ ખવાય તો સમજો તે કાચુ નથી. દરેક ફ્ળ ,શાકભાજી, પાન સૂયૅપ્રકાશ થી પાકીને તૈયાર થાય છે. આ પ્રથા મા આખો દિવસ કાચુ નથી ખાવાનુ રાત્રે એક ટાઈમ રાધેલુ ખાવાનુ છે. આપણે સમાજમા રહીએ છીએ એટલે આખો દિવસ કાચુના ખાઈ શકીએ એટલે પ્રાકૃતિક (અપક્વ) આહાર + રાધેલું (પક્વ) આહાર બંન્ને નો સમાવેશ છે એટલે" નવી ભોજન પ્રથા "નામ આપવામા આવ્યુ છે.
🍐🍉🍑🍍🌱🍀 નવી ભોજન પ્રથાની અંદર જે લોકોને રોગ છે તે લોકોને ઝડપી રોઞ મટાડવા માટે નિજઁરા ઉપવાસ, રસાહાર ,ફળાહાર, સંજીવની ક્રીયા કરવા પર વિશેષ ભાર આપવામા આવે છે. લાખો લોકો આ પ્રથા અપનાવી રોઞ મુક્ત થયા છે.- जगदीश पटेल ,महेसाणा
25 DEC 2017 AT 18:48