પ્રકૃતિ ને ખોળે રહી ને પ્રકૃતિ ને ભૂલનારાઓ . .
ક્યારેક પ્રકૃતિ નો પણ આનંદ માણો . .
કુદરતે આપેલી આ અમુલ્ય ભેટ ને,
ક્યારેક માણિ તો જોવો.
જીવો તો છો હર કોઈ આપ . .
પરંતુ જીવવું જ જરૂરી નથી . .
જીવન ને જીવંત રાખવું જરૂરી છે ..
અનુભવી શકશો તમે પણ . .
પરંતું ક્યારેક પ્રકૃતિ ને માણિ તો જોવો . .- aashka
9 JUN 2019 AT 22:48