often misused to escap battles !
-
જો આજ ના યુગ માં મહાભારત થાય તો શું હું સત્ય ના પક્ષ માં ઉભી રહી શકું ?
શું સત્ય અને અસત્ય નો ભેદ સમજી શકું ? ધર્મ અને અધર્મ શું ?
શું સત્ય ને પક્ષે ઉભી રહી હું વિજયી બની શકું ?
યુધ્ધ તો આપણી અંદર એન બહાર સતત ચાલી રહ્યું છે .. શું આપણે સાચી પરખ કરી, એના પડખે ઊભા રહી, સત્યે ને વિજય કરી શકીએ ખરા ? કે પછી સત્ય ની વિજય થાય એ પહેલા જ આપણે હાર માની લઈએ.
સત્ય નો વિજય તો નિશ્ચિત જ છે, પણ બસ સમય ની મર્યાદા નથી કદાચ એને.
શું સત્ય પણ આપણા માટે કાચ જેવું નિર્મળ છે .. શું સરળ છે એ જાણવું ને સમજવું કે હા આ સત્ય અને આ નહિ ?
આજે મને પ્રશ્ન થાય છે .. શું છે સત્ય તમારા અભિકોણ થી ?
Do let me know, in comments, quotes, poems !!
-
જાણે ઊર્જા અને ઉત્સવ આવ્યો ..
બાળપણ ની યાદ નો મીઠાસ લાવ્યો,
નવરાશ ની બપોર લાવ્યો, મામા ના ઘર ની યાદ લાવ્યો
સાઇકલ ની ટિંગ ટિંગ ને , કેરી નો મિઠો રસ આવ્યો
મમ્મી ના અથાણાં ને ,બટાટા ની કાતરી લાવ્યો ..
બારે માસ ના મસાલા નો સમય આવ્યો ..
લાંબા લાંબા દિવસો ને ઓછી એવી રાત લાવ્યો ..
ઉનાળો આવ્યો .. અજવાળું લાવ્યો ..
જાણે ઊર્જા અને ઉત્સવ આવ્યો ..
-
मन है कोरा, चुनरी भी कोरी
किस संग खेरु, शाम बिन होरी ।
रंगो का थार, भरी पिचकारी,
आ भी जाओ ओ रे गिरधारी।-