છેલ્લી મુલાકાત વખતે...
અદ્વૈત : હવે તો તુ બધુજ જાણે છે.
મારા પ્રેમ વિશે, મારી લાગણીઓ વિશે.
તારા સિવાય કોઇપણનો સ્વીકાર
ક્યારેય ના કરવાના નિર્ણય વિશે...
હવે આગળ શું??
જાસ્મીન : હવે હું એક વધુ સારી પત્નિ બનીશ
અને તુ એક સારો માણસ બનજે.
લાગણીઓના આ તાંતણા
આજીવન અકબંધ રાખીને
ક્યારેય એકબીજા પાસે
આ લાગણીઓની કબુલાત ના કરીને
આપણે બન્ને જીવીશું...
જાતને છેતરીને બીજાને ખુશ રાખીશું.-
1 SEP 2018 AT 5:43