યોગેશ્વરે યુગ પ્રવર્તાવ્યો,અને કર્યું વિશ્વ કેરું કલ્યાણ,
એ ઈશ્વર નો અંશ અવની પર વંશજાડેજા પ્રમાણ.
સીમાઓ સુરક્ષિત રાખી,વર્તાવી આર્યો કેરી આણ,
સ્વરક્ત થી સંસ્કૃતિ સીંચી એ વંશજાડેજા પ્રમાણ.
જે હરકાળે કર્તવ્યનિષ્ટ છે એ તત્વ ને શાશ્વત જાણ,
કલીકાળ માં ય પ્રભાવી છે એ આ વંશજાડેજા પ્રમાણ.
-